ગુજરાતગુજરાત

સોમનાથના દરિયામાં કરંટથી મહાકાય મોજા ઉછળ્યાં

સોમનાથના દરિયામાં કરંટથી મહાકાય મોજા ઉછળ્યાં

સોમનાથના દરિયામાં કરંટથી મહાકાય મોજા ઉછળ્યાં : ગીર સોમનાથમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે અહીંયા વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. ભારે પવન સાથે વરસાદ પડતા પ્રાચી તીર્થ સ્થાને મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. પ્રાચી તીર્થની સાથે ધંટીયા, ટીંબડી અને અરણેજમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. સાથે જ કાંટાળા ભુવાવડા સહિતના ગામોમાં પણ ગાજવીજ સાથે વરસાદે ધડબડાટી બોલાવી હતી. ભારે પવન સાથે વરસાદ પડતા અહીંયા લોકોને ભારે નુકસાન થયું છે.

 

SFN

24x7 નવીનતમ સમાચાર અપડેટ્સ રાજકારણ, પોલીસ, ગુના, શિક્ષણ અને અન્ય 📡 ટ્રેન્ડિંગ ન્યૂઝ • વાયરલ સ્ટોરીઝ • સ્થાનિકથી વૈશ્વિક 🌍 🎯 ઝડપી | 🔥 વાસ્તવિક | #સૌરાષ્ટ્ર ફર્સ્ટ ન્યુઝ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!