Uncategorized

Padma Awards 2025: રાષ્ટ્રપતિએ 71 હસ્તીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા

ટોપ ન્યૂઝ

રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં તેમના નોંધપાત્ર યોગદાન અને કાર્ય બદલ 71 પ્રતિષ્ઠિત હસ્તીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે.

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં તેમના નોંધપાત્ર યોગદાન અને કાર્ય બદલ 71 પ્રતિષ્ઠિત હસ્તીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. જેમાં 4 પદ્મ વિભૂષણ, 10 પદ્મ વિભૂષણ અને 57 પદ્મ શ્રીનો સમાવેશ થાય છે. પદ્મ પુરસ્કાર વિજેતાઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સન્માનિત કર્યા હતા.

SFN

24x7 નવીનતમ સમાચાર અપડેટ્સ રાજકારણ, પોલીસ, ગુના, શિક્ષણ અને અન્ય 📡 ટ્રેન્ડિંગ ન્યૂઝ • વાયરલ સ્ટોરીઝ • સ્થાનિકથી વૈશ્વિક 🌍 🎯 ઝડપી | 🔥 વાસ્તવિક | #સૌરાષ્ટ્ર ફર્સ્ટ ન્યુઝ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button
error: Content is protected !!